¡Sorpréndeme!

બેરોજગાર રત્નકલાકારો માટે ગુજરાત સરકારે જાહેર કર્યું રાહત પેકેજ, વીજ બિલ-સ્કૂલ ફીમાં મળશે રાહત

2025-05-24 7 Dailymotion

રત્નકલાકારો દ્વારા લાંબા સમયથી સરકાર પાસેથી રાહત પેકેજની માંગણી કરવામાં આવી રહી હતી. ત્યારે રત્નકલાકારોની માંગ સરકારે આખરે સાંભળી છે.