¡Sorpréndeme!

નવસારીમાં વાવાઝોડાથી કેરીના પાકને મોટું નુકસાન: ખેડૂતો આર્થિક સંકટમાં, કેટલાકે કર્યા આત્મહત્યાના વિચાર

2025-05-22 5 Dailymotion

કમોસમી માવઠાએ ખેડૂત અને વેપારીઓની કમર તોડી છે, પરિણામે ખેડૂતોના આર્થિક જીવન પર મોટી અસર થઈ રહી છે.