¡Sorpréndeme!

ગુજરાતના ચેરાપુંજી કહેવાતા આ તાલુકામાં દર ઉનાળે પાણીની સમસ્યા, 7 વર્ષથી નળ લાગ્યા પણ પાણી ન પહોંચ્યું

2025-05-19 15 Dailymotion

પાણી માટે કેટલાક કિલોમીટર પગપાળા ચાલીને ગામના એક બોર પર પાણી લેવા જવું પડે છે પરિણામે ખેતી કે પશુપાલનમાં માઠી અસર પડે છે.