¡Sorpréndeme!

યાત્રાધામ ડાકોર ખાતે વૈશાખી પુર્ણિમાએ રણછોડરાયજીના દર્શન માટે ભાવિકો ઉમટ્યા

2025-05-12 7 Dailymotion

પૂનમના દર્શનનો વિશેષ મહિમા હોવાથી દર પૂનમે રાજાધિરાજના દર્શન કરવા ડાકોર ખાતે ભાવિકોનો મહેરામણ ઉમટે છે.