'બાળકો ભૂખ્યા ફૂટપાથ પર દિવસો કાઢવા મજબૂર', ચંડોળાના વિસ્થાપિતો ઘર તૂટ્યા બાદ કેવી રીતે જીવી રહ્યા છે?
2025-05-01 110 Dailymotion
અમદાવાદના ચંડોળા તળાવની આસપાસ વર્ષોથી કરાયેલા અતિક્રમણ સામે તંત્રએ કાર્યવાહી કરી છે અને ઘણા મકાનોનું ડિમોલેશન કર્યું છે.