માર્ગ મકાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, 'બ્રિજમાં નહીં પરંતુ બ્રિજના પુરાણની જગ્યા છે ત્યાં ગાબડું પડ્યું છે જે એટલું જોખમી નથી.'