વલસાડમાં ઉમરસાડીના રહેવાસી ગૌશાળા ચલાવતા સંદીપભાઈ દેસાઈએ લોકો ગૌવંશને બચાવે અને સેવા કરે તેવા ઉમદા વિચાર સાથે પુત્રની જાન બળદ ગાડામાં કાઢી હતી.