¡Sorpréndeme!

જયશંકરે પાકિસ્તાનને 'આતંકવાદી' ગણાવ્યું, યુરોપને સમજાવ્યું-આતંકવાદ વૈશ્વિક સમસ્યા

2023-01-03 29 Dailymotion

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર ઓસ્ટ્રિયાના પ્રવાસે હતા. અહીં તેમણે ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી અને જેમાંથી એક આતંકવાદ હતો. એક ઈન્ટરવ્યુમાં જયશંકરે પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા અને યુરોપને સમજાવ્યું હતું કે, આતંકવાદ સમગ્ર વિશ્વની સમસ્યા છે. આ પહેલા પણ જ્યારે તેઓ ઓસ્ટ્રિયાના નેતાઓને મળ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે, આતંકવાદનું કેન્દ્ર ભારતની ખૂબ નજીક છે. તેમણે યુરોપના નેતાઓને કહ્યું હતું કે, કેવી રીતે આતંકવાદ શાંતિ અને સ્થિરતા માટે મોટો ખતરો છે.