¡Sorpréndeme!

હરિયાણા મુખ્યમંત્રીએ ઠાલવ્યો આક્રોશ, કેટલાક લોકોને રોજ રાત્રે CM બદલવાની આદત

2022-12-12 483 Dailymotion

કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરને તેમના પદ પરથી હટાવવાને લઈને રાજકીય વર્તુળોમાં અટકળો ચાલી રહી છે. હવે ખુદ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે પોતાની પ્રતિક્રિયા આપી છે. સીએમ ખટ્ટરે કહ્યું છે કે કેટલાક લોકોને રોજ રાત્રે સીએમ બદલીને સૂવાની આદત હોય છે. તેમણે કહ્યું, "વ્યક્તિઓના હિસાબે કંઈપણ બદલાશે નહીં. અમે ટીમ છીએ અને અમે ફેસબુક, ટ્વિટર પર નિર્ણય લેતા નથી."