¡Sorpréndeme!

મોરબીની ઘટના બાદ PM મોદીએ રદ કર્યો રોડ શો

2022-10-31 487 Dailymotion

ગુજરાતના મોરબીમાં મચ્છુ નદીનો પુલ ધરાશાયી થતાં સર્જાયેલા અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 141 થયો છે. આ દુર્ઘટનાને લઈને સૌથી મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે જ્યારે બ્રિજની ક્ષમતા માત્ર 100 લોકોની હતી તો આખરે આટલી સંખ્યામાં લોકો કેવી રીતે પહોંચ્યા. અત્યારે આર્મી, એરફોર્સ અને એનડીઆરએફની ટીમો સતત બચાવ કાર્યમાં લાગેલી છે. ત્યારે આ વચ્ચે પીએમ મોદીએ તેમના રોડ શો રદ કર્યા છે.