મોરબીનો ઝૂલતા પુલે અનેક પરિવારનો માળો વિખેર્યો છે. દિવાળીની રજાઓમાં આનંદ પ્રમોદ કરવા નિકળેલા પરિવારમાં શોકનો માહોલ સર્જાયો છે. ઝૂલતા પુલ પર અનેક લોકો સવાર થયા હતા. જેમાં જાલીયા દેવાણી ગામનો જાડેજા પરિવાર પણ હતો.