અમદાવાદમાં આવેલા ચંડોળા તળાવની ઝૂંપડપટ્ટીમાં આગ લાગી છે. જેમાં આગ લાગવાનું કારણ અકબંધ છે. તથા આગની જાણ થતાં ફાયરની 5 ગાડીઓ સ્થળ પર પહોંચી છે. તેમજ આગમાં સદનસીબે કોઈ જાનહાની થઇ નથી. તથા ઝૂંપડપટ્ટીમાં અગાઉ પણ આગ લાગી ચુકી છે.