આણંદ જીલ્લાના બોરીયાવી નજીક ઇન્ટરસિટી ટ્રેનનાં ડબ્બા છુટા પડી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતને પગલે મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા.