¡Sorpréndeme!

ભાદરવા વદ એકાદશીને બુધવાર, તુલા રાશિની થશે કસોટી, જાણો રાશિફળ

2022-09-20 3,402 Dailymotion

વિક્રમ સંવત ૨૦૭૮. ભાદરવા વદ એકાદશી. બુધવાર, ઇંદિરા એકાદશી. એકાદશીનું શ્રાદ્ધ. ચંદ્ર ગુરુનો ત્રિકોણયોગ.
રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.