¡Sorpréndeme!

ભાદરવા સુદ આઠમને રવિવાર, દધીચિ ઋષિ જયંતી પર જાણીલો રાશિફળ

2022-09-03 3,269 Dailymotion

વિક્રમ સંવત ૨૦૭૮. ભાદરવા સુદ આઠમ. રવિવાર, દુર્ગાષ્ટમી. દધીચિ ઋષિ જયંતી. વિંછુડો ક. ૨૧-૪૩ સુધી.
રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.