¡Sorpréndeme!

મંત્ર શક્તિ અને યોગ દ્વારા કંઈ રીતે સમસ્યાનું નિરાકરણ મેળવી શકાય?

2022-07-03 1,083 Dailymotion

સંસારમાં દરેક મનુષ્ય કોઈને કોઈ સમસ્યાથી પીડિત છે અને તે સુખ, શાંતિ અને સમૃદ્ધિ ઈચ્છે છે. પોતાની સમસ્યાના નિરાકરણ માટે મનુષ્ય અનેક વિકલ્પો શોધતો હોય છે. જો કે હવે તમારી તમામ સમસ્યાઓનો ઉપાય આપને મળવા જઈ રહ્યો છે. મંત્ર શક્તિ અને યોગ દ્વારા કંઈ રીતે તમે તમારી સમસ્યાનું નિરાકરણ મેળવી શકો છો? તે વિશે આપને માર્ગદર્શન આપશે વડોદરાના રાજગુરુ મંત્ર યોગી પૂજ્ય ધ્રુવદત્ત વ્યાસ.