સવારથી શરૂ થયેલી જગન્નાથપુરીની રથયાત્રા હવે કાલુપરુ પહોંચી છે. આ સમયે ભક્તો ભગવાનના દર્શનને માટે આતુર છે. માનવ મહેરામણની સાથે સાથે ભૂલકાઓ પણ અહીં જોવા મળી રહ્યા છે. તેના લાઈવ દ્રશ્યો માણી શકાશે.