¡Sorpréndeme!

રાજકોટમાં ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા

2022-07-01 1 Dailymotion

અષાઢી બીજના રોજ રાજકોટ શહેરમાં વાજતે ગાજતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી. બે વર્ષ બાદ રાજમાર્ગો પર જય જગન્નાથનો જયનાદ થયો.