¡Sorpréndeme!

હરિયાણાના મંત્રી રણજિત ચૌટાલાનું નિવેદન,રમખાણો તો જીવનનો એક ભાગ છે, જે થયા કરે છે

2020-02-28 211 Dailymotion

હરિયાણાના મંત્રી રણજિત ચૌટાલાએ ફરી વિવાદીત નિવેદન આપ્યું છે જેમાં તેમણે કહ્યું કે, ‘રમખાણો તો થયા કરે, પહેલા પણ થયા છે ઈન્દિરા ગાંધીના અવસાન પર આખુ દિલ્હી સળગ્યુ હતુરમખાણો તો જીવનનો એક ભાગ છે, જે થયા કરે છે’ ઉલ્લેખનીય છે કે, ચૌટાલાના આ નિવેદનથી દિલ્હી મુદ્દે રાજકારણ ફરી ગરમાયુ છે