¡Sorpréndeme!

આતંકવાદી કેમ્પોને બરબાદ કરી દઈશું, જરૂર પડી તો POK જઈશું

2019-10-21 696 Dailymotion

મુંબઈઃપીઓકેમાં આતંકવાદી શિબિરોને નિશાન બનાવવા માટે ભારતીય સેના દ્વારા તોપનો ઉપયોગ કરવા પર રાજયપાલે મલિકે પ્રતિક્રિયા આપી છે તેમણે કહ્યું છે કે આતંકવાદી કેમ્પોને અમે બિલકુલ બરબાદ કરી દઈશું સાથે જે તેમણે કહ્યું કે જો આતંકવાદી જોવા ન મળ્યા તો અમે પીઓકેની અંદર જઈશુંઉલ્લેખનીય છે કે રવિવારે જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના તંગધાર સેકટરમાં પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું પાકિસ્તાનની આ હરકતનો ભારતીય સેનાએ તેની જ ભાષામાં જવાબ આપ્યો ભારતીય સેનાએ લગભગ 2 કલાકમાં જ તંગધારમાં શહીદ થયેલા પોતાના બે જવાનોનો બદલો લીધો