¡Sorpréndeme!

જેતલપુરમાં પાટીદાર સમાજના કાર્યક્રમમાં દીકરીઓને પ્રેમલગ્ન ન કરવાના શપથ લેવડાવ્યા

2019-09-23 320 Dailymotion

મહેસાણાઃ જેતલપુરમાં સત્યાવીસ ગામ કડવા પાટીદાર સમાજનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં એક ઘણી મહત્વની ઘટના બની છે આ કાર્યક્રમમાં સમાજે દીકરીઓને પ્રેમલગ્ન નહીં કરવાના શપથ લેવડાવ્યા છે એસપીજી લાલજી પટેલના મહિલા જાગૃતિ અભિયાન અંતર્ગત શપથ લેવડાવવમાં આવ્યા છે આ શપથ સમારોહમાં મહેસાણાના સાંસદ શારદાબેન પટેલ પણ હાજર રહ્યા હતા આ સાથે જ સિંગલ યુઝ પ્લાસ્ટિક ન વાપરવાના પણ શપથ લેવડાવવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે, પાટીદાર સમાજમાં પ્રેમલગ્ન વધી રહ્યાં છે તેને ધ્યાને રાખી સમાજની દીકરીઓને પ્રેમલગ્ન ન કરાવવાના શપથ લેવડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો