હિન્દુ ધર્મના વ્રતમાંથી માર્ગશીર્ષ મહિનાના આ ગુરૂવાર લક્ષ્મી વ્રત હોવાથી આ વ્રતના દેવતા નારાયણ સહિત લક્ષ્મી છે.