¡Sorpréndeme!

સુરતની આગની દુર્ઘટના બાદ પણ કતારગામ પોલીસ સ્ટેશનમાં છાપરામાં જીમ ચાલે છે

2019-05-29 503 Dailymotion

સુરતઃસરથાણા ખાતે આવેલી તક્ષશિલા આર્કેડની દુર્ઘટના બાદ રાજ્યભરમાં ચારેક દિવસથી ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે સુરતમાં મકાનોની છત પર પતરાના શેડ પર ધમધમતી પ્રવૃતિ બંધ કરાવીને કાટમાળ દૂર કરવાની કામગીરી પાલિકા દ્વારા ચાલી રહી છે પરંતુ કતારગામ વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશનની છત ઉપર શેડમાં બનાવાયેલા જીમ પર પાલિકાની કોઈ કામગીરી કરાઈ નથી આ અંગે પોલીસ કમિશનરે કંઈ કહેવાનો ઈનકાર કરી દીધો હતો