સુરતઃ જહાંગીરપુરા આશ્રમમાં સાધિકા પર દુષ્કર્મ આચરનાર નારાયણ સાંઈને આજીવન કેદની સજા ફટકારનાર સુરતના બીજા એડિશનલ સેશન્સ જજ પીએસ ગઢવીની કચ્છ-ભુજ ટ્રાન્સફર કરવામાં આવી હતી જેથી સુરત જિલ્લાના શેરડી ગામે ગઢવી સમાજ દ્વારા જજનું બહુમાન કરીને વિદાયમાન અપાયું હતુંસમાજના આગેવાનો દ્વારા પરંપરાગત પાઘડી પહેરાવી અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું